પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્લાસ્ટર ઓફ પેરિસ એ રાસાયણિક રીતે કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ $\left( {CaS{O_4} \cdot \frac{1}{2}{H_2}O} \right)$ છે. આથી જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે કઠણ અને મજબૂત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે. જેમ કે, 

$CaS{O_4}.\frac{1}{2}{H_2}O{\kern 1pt}  + 1{\kern 1pt} \frac{1}{2}{H_2}O{\kern 1pt}  \to {\kern 1pt} CaS{O_4}.2{H_2}O{\kern 1pt} $

 પ્લાસ્ટર ઓફ પેરિસ                                   જિપ્સમ

આથી, પ્લાસ્ટર ઓફ પેરિસને  ભેજમુક્ત  પાત્ર (વાસણ)માં સંગૃહીત કરવો જોઈએ.

Similar Questions

એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તેની $pH$ લગભગ ................. હશે..

એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ......... ધરાવે છે.

શા માટે ઍસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે ?

તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?

એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાઉડર (bleaching powder) મળે છે.