તેમાં જરાયું વિન્યાસ તલસ્થ જોવા મળે છે
આંકડો
સૂર્યમુખી
લીંબુ
વટાણા
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
નિયમિત પુષ્પ
આભાસીપટ ......છે.
શબ્દ -બહુગુચ્છી (પોલીડેલ્ફસ) કોને લાગુ પડે છે?
જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.
પરિપુષ્પ એટલે....