નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • [AIPMT 2011]
  • A

    ટામેટામાં ફળ કેપ્સ્યુલ છે.

  • B

    ઑર્કિડના બીજ તૈલી ભ્રૂણપોષ ધરાવે છે.

  • C

    પ્રાઈમરોઝમાં જરાયુવિન્યાસ તલસ્થ છે.

  • D

    ટુલીપનું પુષ્પ રૂપાંતરિત પ્રકાંડ છે.

Similar Questions

નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે? 

યોગ્ય જોડકાં જાડો      

કોલમ - $ I$ (ફળ) કોલમ -- $II$ (લક્ષણો)
$(a)$ બાયકાર્પેલીટી $(p)$ બીજાશય ઉચ્ચસ્થ છે.
$(b)$ ઇન્ફીરી   $(q)$ પુષ્પાસન કપ આકારનું છે.
$(c)$ થેલેમીફ્લોરી $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું
$(d)$ કેલિસિફ્‌લોરી  $(s)$ સ્ત્રીકેસર હંમેશા બેની સંખ્યામાં છે.
$(e)$ હીટરોમેરી  $(t)$  બીજાશય અધઃસ્થ છે.

ગોસીપીયમ વનસ્પતિ કયા કુળ સાથે સંકળાયેલ છે?

છત્રક પુષ્પવિન્યાસ .........માં જોવા મળે છે.

..... અધઃસ્થ બીજાશયમાંથી ઉત્પન્ન થયેલ, પડદાઓ ઉપર બીજ ધરાવતાં કોટરો ધરાવતું ફળ હોય છે.