મુકત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ વચ્ચેનો તફાવત શું છે ? તે સમજવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જરાયુવિન્યાસ: જરાયુવિન્યાસ એ બીજા શયની દીવાલ ઉપર જરાયુની મદદથી અંડકોની ગોઠવણી છે. જરાયુ એ વિશિષ્ટ પ્રકારની પેશી છે, વનસ્પતિમાં વિવિધ પ્રકારના જરાયુવિન્યાસ જોવા મળે છે. તે પૈકીના કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ છે.

તેઓમાં નીચે પ્રમાણેના તફાવત જોવા મળે છે :

મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ અક્ષવર્તી જરાયુવિન્યાસ
$(1)$ બીજાશયમાં ફક્ત એક જ કોટર હોય છે. $(1)$ બીજાશયયુક્ત સ્ત્રીકેસરી અને બહુસ્ત્રીકેસરી એટલે કે તે ઘણા કોટરો ધરાવે છે.
$(2)$ મધ્ય અક્ષ ઉપર અંડકો આવેલા હોય છે અને બીજાશયમાં ઓછા મુક્ત હોય છે. પટલો ગેરહાજર હોય છે. $(2)$ મધ્ય અક્ષમાંથી જરાયુ ઉત્પન્ન થાય છે જ્યાં પટલ ઓગળી જઈ અક્ષવર્તી જરાયુવિન્યાસ રચે છે. જેની સાથે અંડકો જોડાયેલા હોય છે.

Similar Questions

જયારે પુષ્પ અધોજાયી હોય છે,તો બીજાશયનું સ્થાન

અર્ધ અધઃસ્થ બિજાશય ધરાવતા પુષ્પનાં ઉદાહરણનું સાચું જૂથ

નીચે આપેલ કયુ પુષ્પનું સહાયચક્ર છે ?

જો તંતુઓ એક સમૂહમાં જોડાય, તો તે સ્થિતિને ............કહે છે.

ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.