દરિયાની સપાટી ઉપર રહેતાં લોકોના રુધિરમાં લગભગ પ્રત્યેક ક્યુબિક મીટરમાં $50$ લાખ રક્તકણો હોય છે. જ્યારે દરિયાની સપાટીથી $5400$ મીટરની ઊંચાઈ પર રહેતાં લોકોમાં વધુ ઊંચાઈના કારણે $80$ લાખ ($8$ મિલિયન) રક્તકણો પ્રત્યેક ક્યુબિક મીટરમાં હોય છે.
લોકો વધુ પોષકપદાર્થો ખાય છે. આથી વધુ રક્તકણો બને છે.
લોકો પ્રદૂષણરહિત શ્વાસ લે છે. આથી વધુ ઑક્સિજન પ્રાપ્ત થાય છે.
વાતાવરણમાં $O_2$ નું પ્રમાણ ઓછું હોવાથી જીવવા માટે જરૂરી $O_2$ નું પ્રમાણ મેળવવા માટે વધુ રક્તકણો જરૂરી હોય છે.
ત્યાં વધુ અસ્ટ્રાવાયોલેટ વિકિરણો હોય છે, કે જે રક્તકણોનું ઉત્પાદન વધારે છે.
ઉતુંગતા બીમારી કયાં કારણથી સર્જાઈ શકે ?
ફાફડાથોર (Opuntia)..........લાક્ષણીક્તા સાથે અનુકુલન પામે છે ?
કયાં પ્રકારનાં બેકટેરીયા $100° C$ તાપમાને અનુકુલનતા દર્શાવે છે?
સાચી જોડની સંખ્યા કેટલી?
$(1)$ વિહગ-યુરી થર્મલ
$(2)$ સસ્તન-સ્ટેનોથર્મલ
$(3)$ ઉભયજીવી-સ્ટેનોથર્મલ
$(4)$ સરીસૃપ-યુરીથર્મલ
શિયાળા કે ઉનાળામાં પર્યાવરણીય અજૈવિક પરીબળ તાપમાન સામે રક્ષણ મેળવવા કે સજીવ શરીરનાં થર્મો રેગ્યુલેશન માટે નીચેનામાંથી કોણ કાર્યરત હોય છે ?