આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોલ આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ $A$ થી $B$ માર્ગે સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $-\,20\,kJ$
  • B
    $20\,J$
  • C
    $-\,12\,kJ$
  • D
    $20\,kJ$

Explore More

Similar Questions

બેલ મેટલ એ કોની મિશ્ર ધાતુ છે?

દેડકાનું શિરાતંત્ર સસ્તનના શિરાતંત્ર કરતા શેની હાજરીને કારણે અલગ પડે છે?

જો રેખાઓ $\frac{x - 1}{2} = \frac{y + 1}{3} = \frac{z - 1}{4}$ અને $\frac{x - 3}{1} = \frac{y - k}{2} = \frac{z}{1}$ એકબીજાને છેદે,તો $k =$

એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $2 \ k\Omega$ ના લોડ અવરોધ સાથે કોમન એમિટર એમ્પ્લીફાયર તરીકે થાય છે. ઇનપુટ અવરોધ $150 \ \Omega$ છે. બેઝ કરંટમાં $20 \ \mu A$ નો ફેરફાર થાય છે,જેના પરિણામે કલેક્ટર કરંટમાં $1.5 \ mA$ નો ફેરફાર થાય છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો હશે?

એક છ-બાજુવાળો નિષ્પક્ષ પાસો બે વાર ફેંકવામાં આવે છે અને ઉપરની સપાટી પર આવતી સંખ્યાઓનો સરવાળો $7$ જોવા મળે છે. સંખ્યા $3$ ઓછામાં ઓછી એક વાર દેખાય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo