$30^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. બીજી સપાટી પર $45^{\circ}$ ના ખૂણે આપાત થતું કિરણ વક્રીભવન પામી,ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તન પામીને પોતાના માર્ગે પાછું ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $2$
  • B
    $\sqrt{3}$
  • C
    $\sqrt{3}/2$
  • D
    $\sqrt{2}$

Explore More

Similar Questions

પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો,જ્યારે વિચલન કોણ ન્યૂનતમ હોય.
$(A)$ પ્રિઝમની અંદર વક્રીભૂત કિરણ પાયાને સમાંતર બને છે.
$(B)$ મોટા પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ ન્યૂનતમ વિચલનનો નાનો કોણ આપે છે.
$(C)$ આપાતકોણ અને નિર્ગમન કોણ સમાન બને છે.
$(D)$ હંમેશા આપાતકોણના બે સેટ હોય છે જેના માટે વિચલન સમાન હોય છે,સિવાય કે ન્યૂનતમ વિચલનની સ્થિતિમાં.
$(E)$ વક્રીભવન કોણ પ્રિઝમ કોણ કરતા બમણો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સમબાજુ પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણના અડધા જેટલો છે. પ્રિઝમનો વક્રીભવનાંક . . . . . . છે.

કાચના પાતળા પ્રિઝમ (વક્રીભવનાંક $\mu = 1.5$) માટે લઘુત્તમ વિચલન કોણ $\delta_m$ અને વક્રીભવન કોણ $r$ વચ્ચેનો કયો સંબંધ સાચો છે?

પ્રિઝમમાં નીચેનામાંથી કયા રંગનું વિચલન સૌથી વધુ થાય છે?

${60^o}$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર ${15^o}$ ના ખૂણે આપાત થતું કિરણ ${55^o}$ નું વિચલન અનુભવે છે. તો નિર્ગમન કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo