પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.

  • A

    પોષકતત્ત્વોનું ધોવાણ અટકાવે છે.

  • B

    સૂક્ષ્મજીવોમામ પોષકતત્ત્વોનું સંસ્થાપન કરે છે.

  • C

    પોષકસ્તરને એકબીજા સાથે જોડાણ કરે છે.

  • D

    એકથી વધુ વિકલ્પ સાચાં છે.

Similar Questions

દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.

ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?

આપેલ આહારશૃંખલાને ઓળખો.

તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ

ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.

નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?