ગોરિલામાં હાજર રંગસૂત્રોની સંખ્યા કેટલી છે?

  • A
    $46$
  • B
    $44$
  • C
    $48$
  • D
    $50$

Explore More

Similar Questions

આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે,તે જણાવો.
$(1)$ દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલને કસોટી સંકરણનું પ્રમાણ $1:1:1:1$ પ્રાપ્ત થયેલું.
$(2)$ બેટસન અને પ્યુનેટ દ્વારા કપ્લિંગ અને રીપ્લસન સૌપ્રથમ સમજાવવામાં આવ્યું.
$(3)$ ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ માદામાં થતી લીંગી રંગસુત્રીય ખામી છે.
$(4)$ મેન્ડલે પોતાના પ્રયોગો સમજાવવા $7$ જોડ વિરોધાભાસી વટાણાના લક્ષણોને પસંદ કર્યા હતા.
$(5)$ સટન અને બોવેરી દ્વારા સૌપ્રથમ રંગસુત્રીય વાદ આપવામાં આવ્યો.

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?
$I.$ જ્યારે પ્રભાવી જનીન (dominant allele) પ્રચ્છન્ન જનીન (recessive allele) સાથે જોડાયેલ હોય ત્યારે તે સ્વરૂપ પ્રકાર (phenotype) નક્કી કરે છે.
$II.$ પ્રચ્છન્ન જનીન એ પ્રભાવી જનીન કરતા નબળું હોય છે.
$III.$ પ્રચ્છન્ન જનીન જ્યારે પ્રભાવી જનીન સાથે જોડાયેલ હોય ત્યારે તેની અસર દર્શાવતું નથી.
$IV.$ પ્રભાવી જનીન હંમેશા સજીવ માટે સારું હોય છે.

નીચેનામાંથી કયા સજીવમાં રંગસૂત્રોની સંખ્યા સૌથી વધુ છે?

બેક-ક્રોસ (પ્રતિવર્તી સંકરણ) એ ........ વચ્ચેનું સંકરણ છે.

સાચી જોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo