એક પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $1.5\, kg\, m^2$ છે. શરૂઆતમાં પદાર્થ સ્થિર છે. $1200\, J$ ની ચાકગતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે,પરિભ્રમણની અક્ષ પર $20\, rad/s^2$ નો કોણીય પ્રવેગ કેટલા સમય (સેકન્ડ) માટે લાગુ પાડવો જોઈએ?

  • A
    $2$
  • B
    $5$
  • C
    $2.5$
  • D
    $3$

Explore More

Similar Questions

એક નિશ્ચિત અક્ષની આસપાસ ફરતા દ્રઢ પદાર્થ પરના બિંદુના કોણીય પ્રવેગ $\alpha$ નો સમય $t$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. સળિયાના પરિભ્રમણની દિશા કઈ છે? (ઘડિયાળના કાંટાની દિશાને ઋણ ગણો)

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈનો એક પાતળો સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના નીચેના છેડાથી $\frac{L}{3}$ ઊંચાઈએ ધરી પર રાખેલ છે. સળિયાને શિરોલંબ સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે અને તે ટેબલ પર આડો પડે છે. જ્યારે તે ટેબલની સપાટીને અથડાય ત્યારે આ સળિયાનો કોણીય વેગ . . . . . . છે. ($g$ = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

રોટરને $100\, rad\, s^{-1}$ ની સમાન કોણીય ઝડપે જાળવી રાખવા માટે,એન્જિને $100\, Nm$ ટોર્ક ટ્રાન્સમિટ કરવાની જરૂર છે. એન્જિનનો પાવર કેટલો હશે?

$M$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો સમક્ષિતિજ સમતલમાં એક છેડેથી શિરોલંબ અક્ષ પર મિજાગરા (hinged) વડે રાખેલ છે. મિજાગરાવાળા છેડેથી $\frac{5L}{6}$ અંતરે $F = \frac{Mg}{2}$ જેટલું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. તો સળિયાનો કોણીય પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

$2 \ m$ ત્રિજ્યા ધરાવતી ગરગડીને તેની ધરી પર $F = (20t - 5t^2) \ N$ (જ્યાં $t$ સેકન્ડમાં માપવામાં આવે છે) બળ સ્પર્શકની દિશામાં લગાડીને ફેરવવામાં આવે છે. જો ગરગડીની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $10 \ kg \ m^2$ હોય,તો ગતિની દિશા ઉલટાય તે પહેલાં ગરગડી દ્વારા કરવામાં આવેલા પરિભ્રમણોની સંખ્યા આશરે કેટલી હશે ($.5$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo