મહાબિજાણુધાની કયાંથી ઉત્પન્ન થાય?
પરાગાસન
પરાગાશય
અંડકદંડ
જરાયુ
મહાબીજાણુધાની (અંડક) (Megasporengium)ની ના આકૃતિસહ વર્ણવો.
મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરિપક્વ ભુણપુટના નિર્માણ માટે કેટલી સંખ્યામાં સમભાજન જનનની જરૂર પડે છે.
આવૃત બીજધારીમાં જો એકકીય રંગસૂત્રની સંખ્યા $12 $ છે, તો અંડકાવરણ અને સહાયકકોષોમાં રંગસૂત્રોની સંખ્યા.....હશે.
જો $100$ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય તો તેમાંથી $\_a\_$ મહાબીજાણુઓનું નિર્માણ થાય,બાદમાં $\_b\_$ અવનત થાય અને $\_c\_$ સક્રિય રહે.
બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે :