મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .
અંડકોષમાં તંતુમય ઘટકો હોય છે
તેમાં ઘણી સંખ્યામાં પ્રતિધ્રુવ કોષો હોય છે.
મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.
એક નાનો મધ્યસ્થ કોષ ભૃણપુટમાં હોય છે
ભ્રૂણપુટ ....... ને દ્ઘારા દર્શાવવામાં આવે છે.
સ્ત્રીકેસરચક્રનો ભાગ કે જે પરાગરજગ્રહણ કરે છે તેને ..... કહે છે.
$100$ ફલિતાંડ/ $100$ ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે?
ઘઉંના સો દાણાના નિર્માણ માટે કેટલા $MMC$ માં અર્ધીકરણ થવું જરૂરી છે?
અંડપ્રસાધન $=.......$