મકાઈ .....
વાત પરાગીત વનસ્પતિ નથી.
પરાગાસન મોટું અને પીંછામય
અંડકન ધરાવે
શ્લેષ્મી આવરણ યુકત પરાગરજ ધરાવે
જે વનસ્પતિ જાતિઓની પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેખથી આવરીત હોય તેમાં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?
કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.