પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
કોમેલીના
ઝોસ્ટેરા
સાલ્વીયા
અંજીર
મકાઈ .....
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
સ્વ-પરાગનયન એટલે........
પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...