પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
કોમેલીના
ઝોસ્ટેરા
સાલ્વીયા
અંજીર
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
ખોટી જોડ શોધો :
નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?