હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી ($n = 1.5$ અને વક્રતા ત્રિજ્યા $R = 20 \ cm$) પર પડે છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \ cm$ છે. પ્રતિબિંબનું અંતર શોધો. ($cm$ માં)

  • A
    $-100$
  • B
    $-200$
  • C
    $200$
  • D
    $100$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,વિસ્તાર $BCDEF$ અને $ABFG$ ના વક્રીભવનાંક અનુક્રમે $2.0$ અને $1.5$ છે. એક કણ $O$ ને વિસ્તાર $BCEF$ ના મધ્યબિંદુ પર રાખવામાં આવ્યો છે. આંખ દ્વારા જોવાતી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ કેટલા અંતરે મળશે?

Difficult
View Solution

ગોળીય વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ અંતર $(u)$,પ્રતિબિંબ અંતર $(v)$,માધ્યમોના વક્રીભવનાંક ($n_1$ અને $n_2$) અને વક્રતા ત્રિજ્યા $(R)$ વચ્ચેનો સંબંધ તારવો.

આકૃતિમાં $R$ ત્રિજ્યા અને $\mu$ વક્રીભવનાંક ધરાવતો એક પારદર્શક ગોળો દર્શાવેલ છે. એક વસ્તુ $O$ ને પ્રથમ સપાટીના ધ્રુવથી $x$ અંતરે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની વાસ્તવિક પ્રતિબિંબ બરાબર સામેની સપાટીના ધ્રુવ પર રચાય. જો વસ્તુને પ્રથમ સપાટીના ધ્રુવથી $R$ અંતરે મૂકવામાં આવે,તો વાસ્તવિક પ્રતિબિંબ બીજી સપાટીના ધ્રુવથી $R$ અંતરે રચાય છે. ગોળાનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

આ વક્ર સપાટીની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી છે?

$4 \,cm$ વ્યાસ ધરાવતા કાચના ગોળામાં રહેલો હવાનો પરપોટો જ્યારે વ્યાસની દિશામાં જોવામાં આવે ત્યારે આંખની સૌથી નજીકની સપાટીથી $1 \,cm$ દૂર દેખાય છે. જો કાચનો વક્રીભવનાંક $_a\mu_g = 1.5$ હોય,તો વક્રીભવનકારક સપાટીથી પરપોટાનું વાસ્તવિક અંતર .....$cm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo