આ વક્ર સપાટીની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી છે?

  • A
    $10$
  • B
    $5$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

$1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં એક બહિર્ગોળ સપાટી છે,જેમાં ધ્રુવથી $12 \,cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. સપાટીની વક્રતા ત્રિજ્યા $6 \,cm$ છે. હવામાંથી જોતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો.

એક સમાન જાડાઈ અને $n_1=1.4$ વક્રીભવનાંક ધરાવતું પારદર્શક પાતળું પડ,$n_2=1.5$ વક્રીભવનાંક ધરાવતા લાંબા નક્કર કાચના નળાકારના એક છેડે $R$ ત્રિજ્યાની બહિર્ગોળ ગોળાકાર સપાટી પર લગાવેલું છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. નળાકારની અક્ષને સમાંતર પ્રકાશના કિરણો જે હવામાંથી કાચમાં પડમાંથી પસાર થાય છે તે પડથી $f_1$ અંતરે કેન્દ્રિત થાય છે,જ્યારે કાચમાંથી હવામાં જતા પ્રકાશના કિરણો પડથી $f_2$ અંતરે કેન્દ્રિત થાય છે. તો:
$(A)$ $|f_1|=3R$
$(B)$ $|f_1|=2.8R$
$(C)$ $|f_2|=2R$
$(D)$ $|f_2|=1.4R$

બે પારદર્શક ગોલીય વક્ર સપાટીઓ દ્વારા થતું વક્રીભવન સમજાવો.

નીચે આપેલી આકૃતિ જુઓ. $\mu_1$ અને $\mu_2$ અનુક્રમે હવા અને લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક છે. પ્રતિબિંબની ઊંચાઈ . . . . . . cm હશે.

જ્યારે હવામાં રહેલા બિંદુવત સ્ત્રોતમાંથી પ્રકાશ $1.5$ વક્રીભવનાંક ધરાવતી ગોલીય કાચની સપાટી પર પડે છે,ત્યારે કાચની સપાટીથી $100 \ cm$ અંતરે પ્રતિબિંબ રચાય છે. પ્રકાશના સ્ત્રોતનું કાચની સપાટીથી અંતર $100 \ cm$ છે. તો વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo