મોટા,રંગીન,સુગંધિત અને મધુરસ ધરાવતા પુષ્પો શેમાં જોવા મળે છે?

  • A
    પવન દ્વારા પરાગિત વનસ્પતિઓ
  • B
    કીટક દ્વારા પરાગિત વનસ્પતિઓ
  • C
    પક્ષી દ્વારા પરાગિત વનસ્પતિઓ
  • D
    ચામાચીડિયા દ્વારા પરાગિત વનસ્પતિઓ

Explore More

Similar Questions

સાચા વિધાનોનો સમૂહ ઓળખો:
$A$. વેલિસનેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.
$B$. વોટર લિલીના પુષ્પોનું પરાગનયન પાણી દ્વારા થતું નથી.
$C$. પાણી દ્વારા પરાગનયન પામતી મોટાભાગની જાતિઓમાં,પરાગરજને ભીની થતી અટકાવવા માટે રક્ષણ આપવામાં આવે છે.
$D$. કેટલાક જલોદભિદ વનસ્પતિઓની પરાગરજ લાંબી અને પટ્ટી જેવી હોય છે.
$E$. કેટલીક જલોદભિદ વનસ્પતિઓમાં,પરાગરજ પાણીની અંદર નિષ્ક્રિય રીતે વહન પામે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

અજૈવિક પરાગનયન પૈકી કયા પ્રકારનું પરાગનયન વધુ સામાન્ય છે?

મકાઈના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પરાગનયન એટલે ........

કઈ વનસ્પતિ પરાગનયન માટે જાતીય છેતરપિંડી (sexual deceit) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo