મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -
પવન પરાગિત વનસ્પતિઓમાં
કીટ પરાગિત વનસ્પતિઓમાં
પક્ષી પરાગિત વનસ્પતિઓમાં
ચામાચીડયાથી પરાગિત વનસ્પતિઓમાં
વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?
પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?
પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.