સાચાં વિધાનોના જૂથને ઓળખો.
$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.
$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.
$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે
$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.
નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$A, B, C$અને $D$ ફક્ત
$A, C, D$ અને $E$ ફક્ત
$B, C, D$અને $E$ ફક્ત
$C, D$ અને $E$ ફક્ત
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -
નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ કઈ ક્રિયાઓ છે ? ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$
ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.