પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર પરાગિત થવાની ઘટના..
સ્વફલન
ઝેનોગેમી
ગેઈટોનોગેમી
આપેલા એકપણ નહીં
નીચેના પૈકી કોની ફરતે કેલોસની દીવાલ હોય છે ?
સૌથી સાદો અને સામાન્ય પ્રકારનો ભ્રૂણપોષ સંશોધક........છે.
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.
પરાગનલિકાની સારી વૃધ્ધિ માટે ..... તત્વ જરૂરી છે.
જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.