ગ્રહના ક્ષેત્રીય વેગની અચળતા અંગેનો કેપ્લરનો બીજો નિયમ એ કયા સંરક્ષણના નિયમનું પરિણામ છે?

  • A
    ઉર્જા
  • B
    કોણીય વેગમાન
  • C
    રેખીય વેગમાન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ગ્રહ $A$ નો સૂર્યની આસપાસ પરિભ્રમણનો સમય $B$ કરતા $8$ ગણો છે. સૂર્યથી $A$ નું અંતર સૂર્યથી $B$ ના અંતર કરતા કેટલા ગણું વધારે છે?

અપસૂર (aphelion) અને ઉપસૂર (perihelion) માંથી,પૃથ્વીની ઝડપ ક્યાં વધારે હોય છે અને શા માટે?

Difficult
View Solution

ગુરુનો એક ઉપગ્રહ 'આયો' $(Io)$ $1.769$ દિવસનો કક્ષીય સમયગાળો ધરાવે છે અને તેની કક્ષાની ત્રિજ્યા $4.22 \times 10^{8} \; m$ છે. સાબિત કરો કે ગુરુનું દળ સૂર્યના દળ કરતાં લગભગ હજારમો ભાગ છે.

કેપ્લરના નિયમ અનુસાર,ઉપગ્રહનો સમયગાળો તેની ત્રિજ્યા સાથે કેવી રીતે બદલાય છે?

સૂર્યથી બે ગ્રહોના અંતરનો ગુણોત્તર $1.38$ છે. સૂર્યની આસપાસ તેમના પરિભ્રમણ સમયગાળાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo