કેપ્લરના નિયમ અનુસાર ગ્રહના આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ .

  • A

    ${T^2} \propto {R^3}$

  • B

    ${T^3} \propto {R^2}$

  • C

    ${T^2} \propto (\frac{1}{R^3})$

  • D

    ${T^3} \propto (\frac{1}{R^2})$

Similar Questions

ચંદ્રનો ગુરુત્વપ્રવેગ પૃથ્વી કરતાં $\frac{1}{6}$ ગણો છે.જો પૃથ્વી $({\rho _e})$ અને ચંદ્ર $({\rho _m})$ ની ઘનતાનો ગુણોત્તર $\left( {\frac{{{\rho _e}}}{{{\rho _m}}}} \right) = \frac{5}{3}$ હોય,તો ચંદ્રની ત્રિજયા ${R_m}$ પૃથ્વીના ત્રિજયા ${R_e}$ ના સ્વરૂપમાં કેટલી થાય?

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોર જગ્યાએથી $480 \,km$ ઉપર ' $g$ ' નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )

$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતો ગોળાના કેન્દ્રથી ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષણ બળ ${F_1}$ અને ${F_2}$ હોય,તો 

પૃથ્વીની સપાટીથી શિરોલંબ ફેંકેલા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11\,km/s$ છે. જો પદાર્થને ${60^°}$ નાખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ .........$km/s$ થાય.

કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $ (rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પ્રાત્યાત્ય જશે?

( ઓકિસજન અણનું દ્રવ્યમાન $ (m)= 2.76 \times 10^{-26} \,kg$ બોલ્ટઝમેન અચળાંક $k_B= 1.38 \times 10^{-23} \ JK^{-1}$ )