એવું મનાય છે કે હાનિકારક જનીનો વસતિમાંથી સમયાંતરે નાબૂદ થાય છે. છતાં સિકલ - સેલ એનીમિયા મનુષ્યની વસતિમાં સતત જોવા મળે છે. શા માટે ?
સિકલ - સેલ એનીમિયા દૈહિક રંગસૂત્ર પર આવેલ પ્રચ્છન્ન રોગ છે જે રક્તકણોમાં ઑક્સિજનનું વહન કરતાં હિમોગ્લોબિન પ્રોટીનની ખામીયુક્ત રચનાથી થાય છે. રોગનાં હાનિકારક લક્ષણો હોવા છતાં તે મેલેરિયાના વાહકથી રક્ષણ આપે છે. તેના કારકો આફ્રિકન વસાહતમાંથી ઊતરી આવેલા મનુષ્યમાં વધુ સામાન્ય હોય છે. (લગભગ $7\, \%$) અને કેટલાંક અન્ય જ્યાં મેલેરિયા વધુ પ્રમાણમાં જોવા મળે.
તે મેલેરિયા સામે જીવંત રક્ષણ આપે છે, $HDAS$ વિષમજવુક સાથેની વ્યક્તિઓ $HbSS$ વ્યક્તિઓ કરતાં વધુ યોગ્ય રીતે ટકી શકે છે.
રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?
કોઈ પણ બે જનીનિક અનિયમિતતાનો તેનાં લક્ષણો સહિત ઉલ્લેખ કરો.
$pp$ પ્રચ્છન્ન જનીનની અભીવ્યક્તિથી થતો ફીનાઈલ કટોક્યુરીયા રોગ કે જેમાં ફિનાઈલ એલેનીન ક્યાં એમીનો એસિડમાં રૂપાંતરીત થતું નથી અને તે કઈ ખામી છે?
કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?
નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?