મનુષ્યમાં $ABO$ રુધિરજૂથ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ તે બહુવૈકલ્પિક કારકો (multiple alleles) દ્વારા નિયંત્રિત થાય છે.
$II.$ તે સહપ્રભાવિતા (codominance) દર્શાવે છે.
$III.$ સહપ્રભાવિતા મનુષ્યમાં સ્વરૂપલક્ષી રીતે (phenotypically) અભિવ્યક્ત થઈ શકે છે.
$IV.$ તે મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું પાલન કરે છે.
નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

  • A
    માત્ર $I$ સાચું છે
  • B
    $I$ અને $II$ સાચા છે
  • C
    $II$ અને $III$ સાચા છે
  • D
    $IV$ અને $II$ સાચા છે

Explore More

Similar Questions

મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું?

$F_2$ દ્વિસંકરણ ગુણોત્તર $9 : 3 : 4$ ને કયા આધારે સમજાવી શકાય છે?

નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનો ઓળખો.
$(1)$ લેથાઈરસ ઓડોરેટસ ($Lathyrus$ $odoratus$) માં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.
$(2)$ મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કોરેન્સ,શેરમાર્ક અને દ-વ્રિ દ્વારા કરવામાં આવ્યું હતું,જે $1900$ માં પ્રકાશિત થયું હતું.
$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગિક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે.
$(4)$ થેલેસેમિયા મેજર ધરાવતા દંપતી દ્વારા જન્મતું બાળક થેલેસેમિયા ગ્રસ્ત બની શકે છે.
$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર વિષમયુગ્મી હોય છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$યાદી-$II$
$A$. અપૂર્ણ પ્રભુતા$I$. મનુષ્યની ત્વચાનો રંગ
$B$. સહપ્રભાવિતા$II$. એન્ટિરાઇનમ ($Antirrhinum$ $sp.$) માં પુષ્પના રંગનું આનુવંશિકતા
$C$. પ્લિયોટ્રોપી$III$. મનુષ્યમાં ફિનાઇલકીટોન્યુરિયા રોગ
$D$. બહુજનીનિક આનુવંશિકતા$IV$. $ABO$ રુધિરજૂથ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

ખોટું વિધાન પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo