તે ઝાયગોમોર્ફિક (દ્ધિપાર્શ્વ સમમિતી ધરાવતું) પુષ્પ નથી.

  • A

    વટાણા

  • B

    ગૂલમહોર

  • C

    ધતુરો

  • D

    વાલ

Similar Questions

સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ

"નૌતલ" શબ્દ ખાસ પ્રકારનાં ..........માટે ઉપયોગ થાય છે.

જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.

સાચું વાક્ય શોધો.

નીચે આપેલ કયુ પુષ્પનું સહાયચક્ર છે ?