જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.
અધઃસ્થ
અર્ધ અધઃસ્થ
અર્ધ ઉર્ધ્વસ્થ
ઉર્ધ્વસ્થ
પુષ્પીય ઉપાંગો ........ ના રૂપાંતરો છે.
નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?
સ્ત્રીકેસરો ક્યાં પુષ્પોમાં જોડાયેલા હોય છે?
અનિયમિત પુષ્પ …...... .