શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.
સદાહરિત વનસ્પતિ એટલે કે જેમનાં પર્ણો ચારે ઋતુ દરમિયાન કાયમી રહેતાં હોય તેનાથી વિરુદ્ધ પાનખર વૃક્ષો તેમનાં પણ શિયાળામાં અથવા શુષ્ક ઋતુમાં ગુમાવે છે. અનાવૃત બીજધારીનું પાઇનસ સદાહરિત વૃક્ષ છે. સપુષ્પ વનસ્પતિઓ ખૂબ જ ઠંડા વાતાવરણમાં તેમનાં પણ ગુમાવે છે અને સુષુપ્ત બને છે.
પરંતુ પાઇનસ તેની જાડી છાલ, સોય આકારનાં પર્ણો અને નિમગ્ન વાયુરંધોને કારણે બાષ્પોત્સર્જનનો દર ઘટાડે છે. ઠંડા વિસ્તારો દેહધાર્મિક રીતે શારીરિક રીતે ઓછા વરસાદ, બરફવર્ષા, ઠંડા તાપમાને ખુલ્લા રહેઠાણને કારણે મૂળ દ્વારા શોષણ ઘટે છે.
પરંતુ પાઇનસ આ પરિસ્થિતિમાં સારું અનુકૂલન પામેલ હોય છે. આ સમય દરમિયાન તે ખોરાક બનાવવાનું ચાલુ રાખે છે અને અન્ય વનસ્પતિઓ ઉપર પ્રભાવી રીતે વિકસે છે. તે દર્શાવે છે કે પાઇનસ એ સદાહરિત વૃક્ષ છે. તે પર્ણો ખેરવી નાખતું નથી. એટલે કે સોયો (Needles) કોઈ પણ પરિસ્થિતિમાં હોય છે.
ગોસ્સિપીયમના તંતુઓ ......છે.
બંને સપાટી પર સમાન પર્ણરંધ્રો ધરાવતા પર્ણોને ........કહેવામાં આવે છે.
કઇ વનસ્પતિની છાલને જૈસુત છાલ કે પેરુવિઅન છાલ કહેવામાં આવે છે?
આપેલ તમામમાં વાહિપુલ સહસ્થ, પાર્થસ્થ, અંતરારંભી અને એધા ગેરહાજર (જલવાહક અને અન્નવાહક વચ્ચે) હોય છે, સિવાય કે
કોની જલવાહિનીકીમાં આવરિત ગર્ત જોવા મળે છે?