આપેલ તમામમાં વાહિપુલ સહસ્થ, પાર્થસ્થ, અંતરારંભી અને એધા ગેરહાજર (જલવાહક અને અન્નવાહક વચ્ચે) હોય છે, સિવાય કે
મકાઈ
જવ
ઘઉં
સૂર્યમુખી
કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
ગોસ્સિપીયમના તંતુઓ ......છે.
પ્રકાંડના અગ્ર ભાગનું આયોજન કૉર્પસ અને ટયુનિયામાં ........ દ્વારા નિશ્ચિત થાય છે.
વનસ્પતિઓમાં વાહિપુલના નિર્માણ દરમિયાન શું જોવા મળે છે?
પરરોહીમાં જલપોષકત્વચા (વેલામેન) કોષ કયાં જોવા મળે છે?