અગાઉના પ્રશ્નમાં જો વધારામાં $15.0\, cm$ પાણી અને સ્પિરિટ અનુરૂપ ભૂજાઓમાં રેડવામાં આવે તો બે ભૂજાઓમાં પારાના લેવલ (સપાટી) વચ્ચેનો તફાવત કેટલો હશે ? પારાનું વિશિષ્ટ ગુરુત્વ $= 13.6$) 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Height of the spirit column, $h_{1}=12.5 cm =0.125 m$

Height of the water column, $h_{2}=10 cm =0.1 m$

$P_{0}=$ Atmospheric pressure

$\rho_{1}=$ Density of spirit

$\rho_{2}=$ Density of water

Pressure at point $B =P_{0}+h_{1} \rho_{1} g$

Pressure at point $D =P_{0}+h_{2} \rho_{2} g$

Pressure at points $B$ and $D$ is the same. $P_{0}+h_{1} \rho_{1} g =h_{2} \rho_{2} g$

$\frac{\rho_{1}}{\rho_{2}}=\frac{h_{2}}{h_{1}}$

$=\frac{10}{12.5}=0.8$

Therefore, the specific gravity of spirit is $0.8 .$

891-s20

Similar Questions

કોઈ સમતલીય પ્લેટ ${v_1}$ જેટલી સામાન્ય ઝડપે એક નિયમિત આડછેદ વાળા હવાઈ જહાજ તરફ ગતિ કરે છે. હવાઈ જહાજ કદ $V$ પ્રતિ સેકન્ડ ના દરે અને ${v_2}$ વેગથી પાણી છોડે છે.પાણી ની ઘનતા $\rho $ છે. ધારો કે પાણી નો છંટકાવ પ્લેટ ની સપાટી પર કાટખૂણે થાય છે. તો હવાઈ જહાજ ના પાણી દ્વારા પ્લેટ પર લાગતું બળ કેટલું હશે?

  • [IIT 1995]

ડાબી બાજુનો આડછેદ, જમણી બાજુના આડછેદ કરતાં ચોથા ભાગનું છે.સાંકડી બાજુમાં મરકયુરી (ઘનતા $13.6 g/cm^{-3}$) ઊંચાઇ $36cm$  છે,તેમાં પાણી ભરતાં જમણી બાજુ મરકયુરીની ઊંચાઇ ........ $cm$ વધે.

$16 \,cm ^{2}$ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે $100 \,cm$ અને $150 \,cm$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........$J$ થશે.  [પાણીની ધનતા $=10^{3} \,kg / m ^{3}$ અને $g =10 \,ms ^{-2}$ લો.]

  • [JEE MAIN 2022]

મર્યાદિત હવાનું દબાણ $p$ છે. જો વાતાવરણનું દબાણ $P$ છે તો...

બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા $d$ ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ $S$ છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{2}$ છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે.  આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?

  • [JEE MAIN 2020]