જ્યારે પીળા પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં તેનો આપાતકોણ કેટલો હોય છે?

  • A
    નિર્ગમન કોણ કરતા ઓછો
  • B
    નિર્ગમન કોણ કરતા વધારે
  • C
    આપાતકોણ અને નિર્ગમન કોણનો સરવાળો $90^{\circ}$ હોય છે
  • D
    નિર્ગમન કોણ જેટલો

Explore More

Similar Questions

એક પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમની એક સપાટી પર લંબરૂપે આપાત થાય છે અને બીજી સપાટી પરથી ઘસાઈને (grazingly) બહાર નીકળે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા પ્રિઝમનો પ્રિઝમ કોણ $90^{\circ}$ છે. પ્રિઝમની પ્રથમ સપાટી પર આપાત થતા પ્રકાશના કિરણ માટે આપાતકોણ કેટલો હોવો જોઈએ જેથી તે બીજી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે ($^{\circ}$ માં)?

જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ લઘુત્તમ વિચલન સ્થિતિમાં રાખેલા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે,ત્યારે માલૂમ પડે છે કે વિચલન કોણ એ પ્રિઝમના કોણ જેટલો જ છે. તો $\lambda$ તરંગલંબાઈ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક પ્રકાશનું કિરણ $30^{\circ}$ ના આપાતકોણે $P$ બિંદુએ કાટકોણ પ્રિઝમમાં પ્રવેશે છે. તે પ્રિઝમમાંથી તેના પાયા $BC$ ને સમાંતર ગતિ કરે છે અને $AC$ સપાટી પરથી બહાર નીકળે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો છે?

કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણ જેટલો છે. તો પ્રિઝમનો કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo