નીચેની આકૃતિમાં,એક બિંદુવત વિદ્યુતભારને બિંદુ $P$ થી બિંદુ $A, B$ અને $C$ સુધી લઈ જવા માટે કરવામાં આવેલ કાર્ય અનુક્રમે $W_A, W_B$ અને $W_C$ છે. તો ($A, B, C$ એ અર્ધવર્તુળ પરના બિંદુઓ છે અને બિંદુવત વિદ્યુતભાર $q$ એ અર્ધવર્તુળના કેન્દ્ર પર છે):

  • A
    $W_A = W_B = W_C \neq 0$
  • B
    $W_A = W_B = W_C = 0$
  • C
    $W_A > W_B > W_C$
  • D
    $W_A < W_B < W_C$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $d$ બાજુવાળા ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવેલા છે.
$(a)$ આ ગોઠવણી કરવા માટે જરૂરી કાર્ય શોધો.
$(b)$ જ્યારે ચાર વિદ્યુતભારો તેના ખૂણાઓ પર સ્થિર રાખવામાં આવે છે,ત્યારે $q_{0}$ વિદ્યુતભારને ચોરસના કેન્દ્ર $E$ પર લાવવામાં આવે છે. આ માટે કેટલું વધારાનું કાર્ય જરૂરી છે?

જો $a$ ત્રિજ્યા ધરાવતા આંતરિક ધાતુના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન $10 \text{ V}$ હોય અને $b$ ત્રિજ્યા ધરાવતા બાહ્ય ગોળાકાર કવચનું વિદ્યુત સ્થિતિમાન $5 \text{ V}$ હોય,તો કેન્દ્ર પરનું સ્થિતિમાન ...... $\text{V}$ થશે.

એક ગોલીય વિદ્યુતભારિત કવચની ત્રિજ્યા $10 \ cm$ છે અને તેની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન $100 \ V$ છે,તો કવચના કેન્દ્રથી $2 \ cm$ અંતરે સ્થિતિમાન $.......$ હશે. ($V$ માં)

$R$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળાને $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે આપવામાં આવે છે. ગોળાના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે કેટલા હશે? [$\epsilon_0 =$ શૂન્યાવકાશની પરમિટિવિટી]

$10 \ \mu C$ ના ત્રણ સમાન વિદ્યુતભારો $10 \ cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા ....... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo