આકૃતિ માં બતાવ્યા પ્રમાણે $ABC$ એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ $A$ થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો $\frac{{BC}}{{AB}}$ એ શેની નજીક મળે?

821-1088

  • [JEE MAIN 2016]
  • A

    $1.85$

  • B

    $1.5$

  • C

    $1.37$

  • D

    $3$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $'a'$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિમાંથી $\left(\frac{ a }{2}\right)$ જેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવે છે. બિંદુ $'O'$ ની સાપેક્ષ બાકી રહેતા ભાગ માટે ગુરુત્વીય કેન્દ્ર  .......... છે.

  • [JEE MAIN 2021]

ત્રણ બિંદુવત દળો $m_1, m_2$ અને $m_3$ ને નીચે બતાવ્યા પ્રમાણે એક પાતળા દળરહિત પતરા $(1.2 \,m \times 1.0 \,m )$ ના ખૂણાઓ પર મૂકવામાં આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર  .......... $m$ બિંદુએ આવેલું હશે ?

$R$ ત્રિજયાના એકસમાન અર્ધ-વર્તુળાકાર તારને $x-y$ સમતલમાં મૂકવામાં આવેલ છે જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને તેમના છેડાને જોડતી રેખા $x-$ અક્ષ તરીકે આપવામાં આવે તો તેનું દ્રવ્યમાન $\left(0, \frac{x R}{\pi}\right)$ મુજબ આપવામાં આવે, તો $|x|$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

$3\; m$ લંબાઈના સળિયાનું એકમ લંબાઈ દીઠ દળ એ તેના એક છેડાથી અંતર $x$ ના સમપ્રમાણમાં બદલાય છે, તો આ સળિયાનું દ્રવ્યમાનકેન્દ્ર તેના એક છેડેથી કેટલા અંતરે ($m$ માં) હશે?

  • [AIPMT 2002]

$(a)$ એક પદાર્થ નું ગુરૂત્વ કેન્દ્ર એક એવું બિંદુ છે કે જ્યાં પદાર્થનું વજન લાગતું હોય.

$(b)$ જો પૃથ્વીને અનંત મોટી ત્રિજ્યા ધરાવતી માનવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરૂત્વ કેન્દ્રની સાથે સંપાત થાય છે.

$(c)$ કોઈ બાહ્ય બિંદુ પર કોઈપણ પદાર્થને લીધે ગુરુત્વાર્કર્ષણ ક્ષેત્રની તીવ્રતાને માપવા માટે પદાર્થનું સમગ્ર દળ તેના ગુરુત્વ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય.

$(d)$ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતાં કોઈપણ પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા એ ગુરૂત્વ કેન્દ્રમાંથી દોરવામાં આવતા લંબની લંબાઈ છે.

નીચેનામાંથી વિધાનોની કઈ જોડ સાચી છે?

  • [AIPMT 2010]