ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.
રાઈઝોબિયમ
$BGA$
ગ્લોમસ
ફ્રેન્કીઆ
નાઇટ્રોજન-સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે ?
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.
''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.