આવૃત બિજધારીમાં કાર્યાત્મક મહાબિજાણું તેમાં વિકસે છે.
ભૃણપુટ
અંડક
ભુણપોષ
પરાગકોથળી
પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, તો તેને .... કહેવાય છે.
સપક્ષ પરાગરજો, આમાં આવેલ હોય છે.
જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્ઘારા પ્રવેશ પામે છે ત્યારે તે પ્રક્રિયાને .... તરીકે ઓળખવામાં આવે છે?
નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?
કલેઝ ઉત્સેચક એ છે કે જે લઘુ બીજાણુ ચતુષ્કના ચાર લઘુબીજાણુનું વિઘટન કરે છે, જે......દ્વારા પૂરો પાડવામાં આવે છે.