જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્ઘારા પ્રવેશ પામે છે ત્યારે તે પ્રક્રિયાને .... તરીકે ઓળખવામાં આવે છે?

  • A

    મધ્યપ્રવેશ (મીઝોગેમી)

  • B

    પોરોગેમી

  • C

    ચલાઝોગેમી

  • D

    સ્યુડોગેમી

Similar Questions

જો પ્રાથમિક ભ્રુણપોષકોષ કેન્દ્ર બહુકોષકેન્દ્રીય પ્રકારનો હોય તો ભ્રુણપૂટને......કહે છે.

પરિપક્વ ભુણપુટનો સૌથી મોટો કોષ ક્યો છે?

વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા મેળવવામાં આવે છે?

આવૃત બિજધારીમાં કાર્યાત્મક મહાબિજાણું તેમાં વિકસે છે.

લીંબુમાં અપસ્થાનિક ભૂણ શેમાંથી ઉદ્ભવે છે?