$E.coli$ ની જાતિમાં જનીન $i$ વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?

  • [NEET 2022]
  • A

    જનીન $z, y, a$ પ્રત્યાંકન પામશે

  • B

    જનીન $z, y, a$ પ્રત્યાંકન પામશે નહી.

  • C

    $RNA$ પોલીમરેઝ પ્રમોટર ભાગ સાથે જોડાશે

  • D

    ફક્ત જનીન $z$ પ્રત્યાંકન પામશે

Similar Questions

બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.

  • [NEET 2024]

સમસ્થાપન..... માટે નિર્દેશિત કરાય છે.

આકૃતિમાં $'3'$ શું દર્શાવે છે ?

આદિકોષકેન્દ્રીમાં ઉદાહરણ સહિત જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો. 

લેક ઓપેરોનની switch on સ્થિતિ માટે પ્રેરક કોની સાથે જોડાય છે ?