$E.coli$ ની જાતિમાં જનીન $i$ વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?
જનીન $z, y, a$ પ્રત્યાંકન પામશે
જનીન $z, y, a$ પ્રત્યાંકન પામશે નહી.
$RNA$ પોલીમરેઝ પ્રમોટર ભાગ સાથે જોડાશે
ફક્ત જનીન $z$ પ્રત્યાંકન પામશે
આદિકોષકેન્દ્રીમાં ઉદાહરણ સહિત જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો.
નીચેમાંથી કયો લેક ઓપેરોન બંધારણીય જનીન નથી ?
નીચેનામાંથી કયું લેક્ટોઝ ઓપેરોનમાં ઈ. કોલાઈ દ્વારા ઉત્પન્ન થતું નથી?
આપેલ આકૃતિ શું દર્શાવે છે ?
જનીન જે પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે જવાદાર છે, તેને ....... કહેવાય છે.