$E.coli$ ની જાતિમાં જનીન $i$ વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?

  • [NEET 2022]
  • A

    જનીન $z, y, a$ પ્રત્યાંકન પામશે

  • B

    જનીન $z, y, a$ પ્રત્યાંકન પામશે નહી.

  • C

    $RNA$ પોલીમરેઝ પ્રમોટર ભાગ સાથે જોડાશે

  • D

    ફક્ત જનીન $z$ પ્રત્યાંકન પામશે

Similar Questions

આદિકોષકેન્દ્રીમાં ઉદાહરણ સહિત જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો. 

નીચેમાંથી કયો લેક ઓપેરોન બંધારણીય જનીન નથી ?

નીચેનામાંથી કયું લેક્ટોઝ ઓપેરોનમાં ઈ. કોલાઈ દ્વારા ઉત્પન્ન થતું નથી?

આપેલ આકૃતિ શું દર્શાવે છે ?

જનીન જે પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે જવાદાર છે, તેને ....... કહેવાય છે.