પરમાણુ બોમ્બમાં,ઉર્જા શેના કારણે મુક્ત થાય છે?

  • A
    ન્યુટ્રોન અને $_{92}U^{235}$ ની શૃંખલા પ્રતિક્રિયા
  • B
    ન્યુટ્રોન અને $_{92}U^{238}$ ની શૃંખલા પ્રતિક્રિયા
  • C
    ન્યુટ્રોન અને $_{92}Pu^{240}$ ની શૃંખલા પ્રતિક્રિયા
  • D
    ન્યુટ્રોન અને $_{92}U^{236}$ ની શૃંખલા પ્રતિક્રિયા

Explore More

Similar Questions

ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા $_1H^2 + _1H^2 \to _2He^3 + n + 3.2 \, MeV$ આપેલ છે. $2 \, kg$ ડ્યુટેરોનનું સંલયન થતાં કેટલી ઊર્જા મુક્ત થશે?

એક ન્યુક્લિયર રિએક્ટરમાં,બળતણ $1 \, mg/s$ ના દરે વપરાય છે. ઉત્પન્ન થતો પાવર કિલોવોટમાં કેટલો હશે?

ડ્યુટેરોન $(_1H^2)$ અને હિલિયમ $(_2He^4)$ માટે ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $1.1 \, MeV$ અને $7 \, MeV$ છે. જ્યારે બે ડ્યુટેરોનનું સંલયન થઈ હિલિયમ ન્યુક્લિયસ બને ત્યારે મુક્ત થતી ઊર્જા ........... $MeV$ શોધો.

Difficult
View Solution

પરમાણુ બોમ્બમાં $_{92}U^{235}$ ના બે ટુકડા અને શેનો સ્ત્રોત હોય છે?

જો ${ }_{92}^{236} U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1000 \text{ J}$ ઉર્જા મુક્ત કરવા માટે કેટલા ન્યુક્લિયસોનું વિખંડન થવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo