ન્યૂટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ

  • A

    ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકબીજાને ક્યારેય. સંતુલિત કરતા નથી

  • B

    ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની અસર જોવા માટે, ભૌતિક સંપર્ક જરરી નથી

  • C

    જ્યારે કોઈ પદાર્થ સ્થિર અથવા ગતિમાં છે ત્યારે આ નિયમ લાગું પડે છે.

  • D

    આપેલ તમામ

Similar Questions

બંદુક દ્વારા ગોળી પર લાગતું બળ $F =\left(100-0.5 \times 10^{5} t \right) N$ છે.ગોળી $400 \,m / s$ નાં વેગથી બહાર આવે છે.જ્યારે ગોળી પર બળ શૂન્ય થાય. ત્યારે બળનો આઘાત ($N - s$ માં) કેટલો હશે?

  • [AIIMS 2019]

$5 \,kg$ દળનો એક પદાર્થ $t=0 \,s$ સમય પર $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m / s$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે. તે $t =2 \,s$ સમય પછી પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j})$ છે, તો પદાર્થનાં વેગમાનમાં થતો ફેરફાર ..............  $kg m / s$ હશે.

$5 \,ms^{-1}$ ના શરૂઆતના વેગથી $2\, kg$ નો પદાર્થ ગતિ કરે છે.તેના પર લાગતાં બળ વિરુધ્ધ સમયનો ગ્રાફ આપેલ હોય તો અંતિમ વેગ  .......... $m{s^{ - 1}}$ થાય.

એક પથ્થરને $h$ ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. તે ચોક્કસ વેગમાન $P$ થી જમીન સાથે અથડાય છે. જો તે જ પથ્થરને આ ઊંચાઈ કરતાં $100 \%$ વધુ ઊંચાઈએથી છોડવામાં આવે, તો જમીન સાથે અથડાય ત્યારે વેગમાનમાં થતો ફેરફાર ($\%$ માં) કેટલો હશે?

  • [AIPMT 2012]

વિધાન: રોકેટ હવાને પાછળ તરફ ધકેલીને આગળ તરફ ગતિ કરે છે.

કારણ: ન્યુટન ના ત્રીજા નિયમ મુજબ હવા તેને આગળ વધવા માટે જરુરી ધક્કો આપે છે.

  • [AIIMS 2001]