ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ક્રિયા અને પ્રતિક્રિયા ક્યારેય એકબીજાને સંતુલિત કરતા નથી.
  • B
    ક્રિયા અને પ્રતિક્રિયાના ઉદ્ભવ માટે ભૌતિક સંપર્ક જરૂરી નથી.
  • C
    આ નિયમ પદાર્થો સ્થિર હોય કે ગતિમાં હોય,બંને માટે લાગુ પડે છે.
  • D
    આ તમામ.

Explore More

Similar Questions

એક માણસ સંપૂર્ણપણે લીસા બરફ પર તળાવની વચ્ચે સ્થિર છે. તે ન્યૂટનના કયા નિયમનો ઉપયોગ કરીને કિનારા સુધી પહોંચી શકે છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ વેગમાનનો ફેરફાર $(a)$ બળ
$(2)$ વેગમાનના ફેરફારનો દર $(b)$ બળનો આઘાત

$150\,g$ દળનો એક દડો $20\,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તેના પર એક બળ $0.1\,s$ માટે લગાડવામાં આવે છે,ત્યારે આઘાત (Impulsive force) ........ $N-s$ છે.

$m$ દળ ધરાવતા કણ પર લાગતું બળ $F$ નીચે દર્શાવેલ બળ-સમયના આલેખ દ્વારા સૂચવવામાં આવ્યું છે. $0 \, s$ થી $8 \, s$ ના સમયગાળા દરમિયાન કણના વેગમાનમાં થતો ફેરફાર .......... $N-s$ છે.

જ્યારે $4 \,kg$ ની રાઈફલમાંથી ગોળી છોડવામાં આવે છે,ત્યારે $10 \,g$ ની ગોળી $3 \times 10^6 \,cm/s^2$ નો પ્રવેગ પ્રાપ્ત કરે છે. રાઈફલ પર લાગતા બળનું મૂલ્ય (ન્યુટનમાં) ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo