$10 \ cm$ ની આંતરિક બાજુની લંબાઈ ધરાવતા ઘન પાત્રમાં,$300 \ K$ તાપમાને $100 \ kPa$ દબાણે નાઈટ્રોજન વાયુ ભરેલો છે. જો ઓક્સિજન વાયુ ઉમેરીને પાત્રની અંદરનું દબાણ $300 \ kPa$ કરવામાં આવે,તો પાત્રમાં રહેલા $N_2$ અણુઓની સંખ્યા અને $O_2$ અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $0.5$
  • B
    $3$
  • C
    $1.5$
  • D
    $0.33$

Explore More

Similar Questions

બે સમાન પાત્રોમાં સમાન વાયુ $P_1$ અને $P_2$ દબાણે તથા $T_1$ અને $T_2$ તાપમાને ભરેલ છે. જો બંને પાત્રોને જોડવામાં આવે,તો સામાન્ય દબાણ $P$ અને સામાન્ય તાપમાન $T$ થાય છે. તો $P/T$ નું મૂલ્ય શું હશે?

$V$ કદ ધરાવતા પાત્રમાં $T$ તાપમાને આદર્શ વાયુઓનું મિશ્રણ છે. વાયુ મિશ્રણમાં ત્રણ વાયુઓના $n_1, n_2$ અને $n_3$ મોલ છે. આદર્શ વાયુ તંત્ર ધારીએ તો,મિશ્રણનું દબાણ કેટલું હશે?

$n$ મોલ હિલિયમ વાયુ અને $2n$ મોલ ઓક્સિજન વાયુ (અણુઓને દ્રઢ ગણતા) ના મિશ્રણને આદર્શ વાયુ તરીકે ગણો. તેનો $\frac{C_{P}}{C_{V}}$ ગુણોત્તર કેટલો થશે?

જો બે મોલ દ્વિપરિમાણ્વીય વાયુ અને એક મોલ એકપરિમાણ્વીય વાયુને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ કેટલો થાય?

Difficult
View Solution

એક પાત્રમાં $7 \, g$ નાઈટ્રોજન અને $11 \, g$ કાર્બન ડાયોક્સાઈડનું મિશ્રણ $T = 290 \, K$ તાપમાને છે. જો મિશ્રણનું દબાણ $1 \, atm$ $(1.01 \times 10^5 \, N/m^2)$ હોય,તો મિશ્રણની ઘનતા આશરે . . . . . . $kg/m^3$ થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo