$n$ મોલ હિલિયમ વાયુ અને $2n$ મોલ ઓક્સિજન વાયુ (અણુઓને દ્રઢ ગણતા) ના મિશ્રણને આદર્શ વાયુ તરીકે ગણો. તેનો $\frac{C_{P}}{C_{V}}$ ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\frac{67}{45}$
  • B
    $\frac{19}{13}$
  • C
    $\frac{23}{15}$
  • D
    $\frac{40}{27}$

Explore More

Similar Questions

એક પાત્રને વિભાજક દ્વારા બે ચેમ્બરમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ચેમ્બરનું કદ $4.5 \, L$ અને બીજા ચેમ્બરનું કદ $5.5 \, L$ છે. પ્રથમ ચેમ્બરમાં $2.0 \, \text{atm}$ દબાણે $3.0 \, \text{mole}$ વાયુ છે અને બીજા ચેમ્બરમાં $3.0 \, \text{atm}$ દબાણે $4.0 \, \text{mole}$ વાયુ છે. જ્યારે વિભાજક દૂર કરવામાં આવે છે અને મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે, ત્યારે મિશ્રણમાં સામાન્ય સંતુલન દબાણ $x \times 10^{-1} \, \text{atm}$ હોય છે. $x$ નું મૂલ્ય કેટલું છે.........

એક પાત્રમાં $300 K$ તાપમાને એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઈટ્રોજનનું મિશ્રણ છે. પ્રતિ $O_2$ અણુ અને પ્રતિ $N_2$ અણુ દીઠ સરેરાશ ભ્રમણીય ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

હાઈડ્રોજનના $4$ મોલ,હિલિયમના $1$ મોલ અને પાણીની બાષ્પના $1$ મોલનું મિશ્રણ આદર્શ વાયુનું મિશ્રણ છે. અચળ દબાણે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે?

એક પાત્રમાં $7 \, g$ નાઈટ્રોજન અને $11 \, g$ કાર્બન ડાયોક્સાઈડનું મિશ્રણ $T = 290 \, K$ તાપમાને છે. જો મિશ્રણનું દબાણ $1 \, atm$ $(1.01 \times 10^5 \, N/m^2)$ હોય,તો મિશ્રણની ઘનતા આશરે . . . . . . $kg/m^3$ થાય.

Difficult
View Solution

$10 \ cm$ ની આંતરિક બાજુની લંબાઈ ધરાવતા ઘન પાત્રમાં,$300 \ K$ તાપમાને $100 \ kPa$ દબાણે નાઈટ્રોજન વાયુ ભરેલો છે. જો ઓક્સિજન વાયુ ઉમેરીને પાત્રની અંદરનું દબાણ $300 \ kPa$ કરવામાં આવે,તો પાત્રમાં રહેલા $N_2$ અણુઓની સંખ્યા અને $O_2$ અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo