રોગપ્રતિકારક શક્તિ શેના દ્વારા પૂરી પાડવામાં આવે છે.
રક્તકણ
લસિકાકણ
મેગાકારીયોસાયટ્સ
રક્તકણિકાઓ
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?
એલીઝા ટેસ્ટમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?
નીચેના પૈકી સાચી જોડ કઈ છે?
ઍન્ટિબૉડીના અણુમાં કોની શૃંખલા આવેલ હોય છે?
શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને ....... કહે છે.