રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?

  • A

      રક્ષણ

  • B

      ભક્ષણ

  • C

      સ્મૃતિ

  • D

      પરખ

Similar Questions

$ARC$ નું પૂરું નામ.........

ટાઈફોઈડ તાવનું નિદાન ..... દ્વારા થાય છે.

મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?

એલર્જી થવાનું કારણ $....P.....$ માંથી સ્ત્રવતા $....Q.....$ રસાયણો છે.

$Q$

મોર્ફિન સાથે શું અસંગત છે?