રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?

  • A
    રક્ષણ
  • B
    ભક્ષણ
  • C
    સ્મૃતિ
  • D
    પરખ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આણ્વીય હાઇડ્રાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે છે?

હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંતને અસર કરતા પરિબળો કયા છે?
$(I)$ જનીન પ્રવાહ
$(II)$ જનીનિક વિચલન
$(III)$ ઉત્પરિવર્તન
$(IV)$ જનીનિક પુનઃસંયોજન
$(V)$ પ્રાકૃતિક પસંદગી
સાચો વિકલ્પ પસંદ કરો:

તત્વો $X, Y$ અને $Z$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $19, 21$ અને $25$ છે. આ તત્વોની $M$-કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો ક્રમ નીચે મુજબ છે:

$20^{\circ}C$ તાપમાને $Ag_2CrO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં $Ag^{+}$ આયનની સાંદ્રતા $1.5 \times 10^{-4} \ mol/L$ છે. $20^{\circ}C$ તાપમાને $Ag_2CrO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

પરવલયો $x^2 = 108y$ અને $y^2 = 32x$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo