જો બે ગ્રહોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $x: y$ અને ઘનતાનો ગુણોત્તર $m: n$ હોય,તો તેમના પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $ny : mx$
  • B
    $my : nx$
  • C
    $nx : my$
  • D
    $mx : ny$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \, N$ છે. તો પૃથ્વીની સપાટીથી $R/2$ ઊંચાઈ પર પદાર્થનું વજન કેટલું થશે? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા એક સમાન ગોળાના કેન્દ્રથી $r_1$ અને $r_2$ અંતરે ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યો અનુક્રમે $F_1$ અને $F_2$ છે. તો

એક લોલક પૃથ્વીની સપાટી પર $n$ આવૃત્તિ સાથે દોલન કરે છે. જો તેને પૃથ્વીની સપાટીથી $\frac{R}{2}$ ઊંડાઈએ લઈ જવામાં આવે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે,તો આ ઊંડાઈએ દોલનોની નવી આવૃત્તિ કેટલી હશે?

જો કોઈ ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતા બમણા હોય,તો આ ગ્રહ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગની સાપેક્ષમાં કેટલો હશે?

જો $M$ એ પૃથ્વીનું દળ અને $R$ તેની ત્રિજ્યા હોય,તો ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo