જો $6\, cm$,$8\, cm$ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા ત્રણ ધાતુના ગોળાઓને ઓગાળીને એક નવો ગોળો બનાવવામાં આવે,તો નવા ગોળાનો વ્યાસ ($cm$ માં) કેટલો હશે?

  • A
    $12$
  • B
    $24$
  • C
    $30$
  • D
    $36$

Explore More

Similar Questions

$12\, cm$ ઊંચાઈ ધરાવતા અને $6\sqrt{2}\, cm$ વિકર્ણવાળા ચોરસ પાયા ધરાવતા લંબ પિરામિડનું ઘનફળ ($cm^{3}$ માં) કેટલું થાય?

Difficult
View Solution

એક નક્કર નળાકારના પાયાની ત્રિજ્યા $r \text{ cm}$ છે અને તેની ઊંચાઈ $3 \text{ cm}$ છે. તેને તે જ ત્રિજ્યાવાળા શંકુમાં રૂપાંતરિત કરવામાં આવે છે,તો શંકુની ઊંચાઈ ($\text{cm}$ માં) કેટલી હશે?

એક લંબવૃત્તીય શંકુની ઊંચાઈ $9 \, cm$ અને તેના વર્તુળાકાર પાયાની ત્રિજ્યા $3 \, cm$ છે. આ શંકુને તેના પાયાને સમાંતર સમતલ દ્વારા કાપીને બે ભાગમાં વહેંચવામાં આવે છે. જો શંકુના છિન્નક (એટલે કે નીચેનો ભાગ) નું ઘનફળ $44 \, cm^3$ હોય,તો છિન્નકની ઉપરની વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા $\left(\pi = \frac{22}{7} \text{ લેતા}\right)$ શોધો.

Difficult
View Solution

એક લંબવૃત્તીય નળાકાર એક અર્ધગોલકને એવી રીતે પરિબદ્ધ કરે છે કે જેથી તેમના પાયા સમાન હોય. તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય?

એક ખેતર $18\, m$ લંબાઈ અને $15\, m$ પહોળાઈ ધરાવતા લંબચોરસ આકારનું છે. ખેતરના એક ખૂણામાં $7.5\, m$ લાંબો,$6\, m$ પહોળો અને $0.8\, m$ ઊંડો ખાડો ખોદવામાં આવે છે અને તેમાંથી નીકળેલી માટીને ખેતરના બાકીના ભાગમાં સમાન રીતે પાથરવામાં આવે છે. તો ખેતરની સપાટી કેટલી ઊંચી આવશે?......$cm$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo