જો પૃથ્વીની ત્રિજ્યા તેના દળમાં ફેરફાર કર્યા વગર $1\%$ જેટલી ઘટે,તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં શું ફેરફાર થશે?

  • A
    $2\%$ જેટલો ઘટશે
  • B
    અપરિવર્તિત રહેશે
  • C
    $2\%$ જેટલો વધશે
  • D
    $1\%$ જેટલો વધશે

Explore More

Similar Questions

$ 1600 \,km $ ની ઊંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય કેટલું થાય ($\,ms^{-2}$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $ = 6400 \,km $)

કેટલી ઊંડાઈએ ગુરુત્વપ્રવેગ $\frac{g}{4}$ થાય? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)

પૃથ્વીની સપાટીથી કોઈપણ ઊંચાઈ $h$ માટે ગુરુત્વાકર્ષણ પ્રવેગનું સમીકરણ લખો.

$R$ ત્રિજ્યા ધરાવતો એક સમાન ઘન ગોળો તેની સપાટી પર $a_o$ જેટલું ગુરુત્વીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. ગોળાના કેન્દ્રથી તે બિંદુનું અંતર કેટલું હશે જ્યાં ગુરુત્વીય પ્રવેગ $\frac{a_o}{4}$ થાય?

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના $(1/6)$ ગણું છે અને ચંદ્રનું દળ પૃથ્વીના $(1/8)$ ગણું છે. આનો અર્થ એ થાય છે કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo