જો તાંબાના સળિયાની ત્રિજ્યા અને લંબાઈ બંને બમણી કરવામાં આવે,તો સળિયામાં ઉષ્માના વહનનો દર ....... ગણો વધશે.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

સળિયાનો ઉષ્મીય વાહકતાનો ગુણાંક તેના ... પર આધાર રાખે છે.

એક દીવાલ $A$ અને $B$ એમ બે સ્તરોની બનેલી છે જે અલગ અલગ પદાર્થોની છે. બંને સ્તરોની જાડાઈ સમાન છે. $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતા $K_A$ અને $K_B$ છે,જ્યાં $K_A = 3K_B$ છે. દીવાલની આરપાર તાપમાનનો તફાવત $20^\circ C$ છે. ઉષ્મીય સંતુલનમાં:

અલગ-અલગ દ્રવ્યના બનેલા બે સમાન લાંબા સળિયા $A$ અને $B$ પર મીણ લગાવેલું છે અને તેમનો એક છેડો ગરમ તેલના બાથમાં ડૂબાડેલો છે. જ્યારે સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય છે,ત્યારે જે લંબાઈ સુધી મીણ ઓગળે છે તે $l_A$ અને $l_B$ છે. જો $k_A$ અને $k_B$ એ દ્રવ્યોની ઉષ્મા વાહકતા હોય,તો:

$10x$ લંબાઈના ધાતુના સળિયા $AB$ નો એક છેડો $A$ એ $0^{\circ}C$ તાપમાને બરફમાં અને બીજો છેડો $B$ એ $100^{\circ}C$ તાપમાને પાણીમાં છે. જો સળિયા પરના બિંદુ $P$ ને $400^{\circ}C$ તાપમાને જાળવી રાખવામાં આવે,તો એકમ સમયમાં સમાન જથ્થામાં પાણીનું બાષ્પીભવન થાય છે અને બરફ પીગળે છે. પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $540 \ cal/g$ અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા $80 \ cal/g$ છે. જો બિંદુ $P$ એ બરફવાળા છેડા $A$ થી $\lambda x$ અંતરે હોય,તો $\lambda$ નું મૂલ્ય શોધો. (પર્યાવરણમાં થતો ઉષ્માનો વ્યય અવગણો.)

એક નળાકાર સળિયાના બંને છેડાઓનું તાપમાન $T_1$ અને $T_2$ છે. ઉષ્માના વહનનો દર $Q_1 \text{ cal s}^{-1}$ છે. જો સળિયાની લંબાઈ અને ત્રિજ્યા બમણી કરવામાં આવે અને તાપમાન અચળ રાખવામાં આવે,તો ઉષ્માના વહનનો નવો દર $Q_2$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo