પુષ્પીયપત્રની કિનારીઓ એકબીજા પર આચ્છાદીત હોય છે પરંતુ કોઈ ચોકકસ ક્રમમાં આવરીત નથી તેને....... કલિકાન્તર વિન્યાસ કહે છે.
ધારાસ્પર્શી
વ્યાવૃત
આચ્છાદિત
પતંગિયાકાર
પુંકેસરોનો સમૂહ એટલે ?
તલબદ્ધ પરાગાશય .............તંતુથી જોડાય છે.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
દલલગ્ન પુંકેસર
નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.