પુષ્પીયપત્રની કિનારીઓ એકબીજા પર આચ્છાદીત હોય છે પરંતુ કોઈ ચોકકસ ક્રમમાં આવરીત નથી તેને....... કલિકાન્તર વિન્યાસ કહે છે.

  • A

    ધારાસ્પર્શી

  • B

    વ્યાવૃત

  • C

    આચ્છાદિત

  • D

    પતંગિયાકાર

Similar Questions

પુંકેસરોનો સમૂહ એટલે ?

તલબદ્ધ પરાગાશય .............તંતુથી જોડાય છે.

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.

નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :

દલલગ્ન પુંકેસર

નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.