નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.
ગુલમહોર
કેસીઆ
આકડો (Calotropis)
વટાણા
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.
આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?
વટાણામાં કયા પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે?
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?
અનિયમિત પુષ્પ …...... .