જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge  \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો  $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય 

  • A

    $FFF$

  • B

    $TFT$

  • C

    $TTF$

  • D

    $TTT$

Similar Questions

વિધાન "જો $3^2 = 10$ હોય તો $I$ ને દ્રીતીય ઈનામ મળે છે" એ તાર્કિક રીતે .......... ને સમાન છે 

નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.

જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?

$( p \Delta q ) \Rightarrow(( p \Delta \sim q ) \vee((\sim p ) \Delta q ))$ નિત્યસત્ય થાય તે માટે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ ની પસંદગી કેટલી રીતે થઈ શકે?

  • [JEE MAIN 2022]

નીચેના વિધાન જુઓ:- 

$P :$ રામુ હોશિયાર છે

$Q $: રામુ પૈસા વાળો છે 

$R:$ રામુ અપ્રમાણિક છે

વિધાનની નિષેધ કરો : -  "રામુ હોશિયાર અને પ્રમાણિક  તો અને તોજ  હોય જો રામુ પૈસા વાળો ન હોય "

  • [JEE MAIN 2022]