રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
રંગઅંધ પુત્રો અને સામાન્ય વાહક પુત્રીઓ
રંગઅંધ પુત્રો અને પુત્રીઓ
બધા રંગઅંધ
બધા સામાન્ય
સિકલ સેલ એનિમિયા ન હોય તેવા દંપતિને પ્રથમ સંતાન સિકલ સેલ એનિમિક છે. તો બીજુ સંતાન સિકલ સેલ આવવાની સંભાવના કેટલી ?
સિકલ - સેલ એનીમિયા અને ફિનાઈલ કિટોન્યુરિયા $(PKU)$ વિશે વિસ્તૃત માહિતી આપો.
જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?
વંશાવળી પૃથક્કરણ શું છે? આ પૃથક્કરણ કેવી રીતે ઉપયોગી છે. ટિપ્પણી કરો.
સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરૂષ સાથે લગ્નગ્રંથીથી જોડાઈને એક રંગઅંધ પુત્રને નિર્માણ કરે છે, તો આ પુત્રની માતાનું જનીનીક બંધારણ શું હોઈ શકે?