બંને સામાન્ય પિતૃઓમાં રંગઅંધ નર બાળક હોવાની સંભાવના કેટલી?

  • [AIPMT 1993]
  • A

    બિલકુલ નહીં

  • B

    જો બધાં ચારે દાદા-દાદીમાં સામાન્ય દૃષ્ટિ હોય.

  • C

    જો પિતાની માતા રંગઅંધ હોય તો જ શક્યતા છે.

  • D

    જો માતાના પિતા રંગઅંધ હોય તો શક્યતા છે.

Similar Questions

કયાં પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એ વધારે સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે?

જો રંગઅંધતાવાળી સ્ત્રી સામાન્ય દૃષ્ટિવાળા પુરુષ સાથે લગ્ન કરે તો તેમનાં પુત્રો ..... હશે.

નીચેનામાંથી કઈ ખામીઓ દૈહિક રંગસૂત્રીય પ્રભાવી મ્યુટેશનના કારણે થાય છે?

પેડિગ્રી વિશ્લેષણમાં $ʘ$ ચિહ્ન માટે......વપરાય છે.

મનુષ્યમાં લિંગ સંકલિત લક્ષણો મુખ્યત્વે ....... દ્વારા પ્રસરે છે.